કોરોના વાઈરસના લોકડાઉનના કારણે રોજેરોજની કમાણી કરી પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો
Advertisements
ભરૂચ: કોરોના વાઈરસના લોકડાઉન ના કારણે રોજેરોજની કમાણી કરી પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સેવન્તુભાઈ વસાવા, યોગેન્દ્રસિંહ મહિડા, ચંદનભાઈ વસાવા તથા જિલ્લા આગેવાન એવા મારૂતીસિંહ અટોદરીયા ની સાથે વાલીયા તાલુકા અનેક ભાજપના કાર્યકરોએ જોડાય ને તાલુકા ના હોલાકોતર, નિકોલ, રામપરા ભમાડીયા ગામોમાં 400 થી વધુ અનાજની કીટો નું વિતરણ કરી છેવાડાના ગામોના આદીવાસીઓનો સહારો બનવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ કીટ વિતરણમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.રીપોર્ટ: દિલિપ સિંહ મહિડા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️










Comments
Post a Comment