Posts

Showing posts from May, 2020
Image
રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરી એ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી   રક્તદાતા દંપતીનું રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરાયું.  રક્તની જરૂરિયાતમંદો  માટે પત્રકાર દંપતી અને અન્ય રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. રાજપીપળા: ૩૦મી મેના રોજ રાજપીપળાના જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપ અને જ્યોતિ જગતાપ  દંપતીએ પોતાની 31 મી એનિવર્સરી સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્તદાન કરવાની અપીલ ને સ્વીકારી દરેક લગ્નતિથિએ સજોડે રક્તદાન કરવા નો સંપર્ક સંકલ્પ કરી 30 મી મે ના રોજ રક્તદાન કરવાનું શરૂ કર્યું છે. આજે દીપકભાઈ જ્યોતિબેનની 31 મી એનિવર્સરી એ જાતે બ્લડ બેંક પર પહોંચીને રક્તદાન કર્યું હતું.આ વર્ષે બંને બીજીવાર સાથે રક્તદાન કર્યું હતું  આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન એન.બી  મહિડા, ગાયત્રી પરિવારના ટ્રસ્ટી ભરતભાઇ વ્યાસ રેડક્રોસ મંત્રી રાણાસાહેબ, ટ્રસ્ટી ડો. કિરણસિંહ જાદવ સહીત ટ્રસ્ટીઓએ બંને પત્રકાર ...

કોરોનાવાઈરસ / અમદાવાદથી ફ્લાઇટમાં ગુવાહાટી ગયેલા બે પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ

Image
કોરોનાવાઈરસ /  અમદાવાદથી ફ્લાઇટમાં ગુવાહાટી ગયેલા બે પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ અમદાવાદ:   અમદાવાદથી 25 મેના રોજ સ્પાઇસ જેટની ફ્લાઈટમાં દિલ્હી થઈ ગુવાહાટી સુધી મુસાફરી કરનારા બે પેસેન્જરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ આ બંને મુસાફરોની સાથેસાથે પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. Advertisements   ગુવાહાટી પહોંચ્યા બાદ પેસેન્જરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ   એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું કે, આ બંને  પેસેન્જરોએ અમદાવાદથી ફ્લાઇટ એસજી-8194માં અમદાવાદથી દિલ્હી સુધી અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઈટ એસજી-8152માં ગુવાહાટી સુધી મુસાફરી કરી હતી. ફ્લાઈટ ગુવાહાટી પહોંચ્યા બાદ પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. બન્ને પેસેન્જરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ક્વોરન્ટાઇન કરવાની સાથે ફ્લાઈટના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એર ઇન્ડિયાની દિલ્હીથી લુધિયાનાની ફ્લાઈટમાં અને ઇન્ડિગોની ચેન્નઈથી કોયમ્બતુરની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરો પણ કોરોના પોઝિ...

કોરોના ઈન્ડિયા / 1,65,352 કેસ;ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન લંબાવવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી, 31 મે અગાઉ રાજ્યો પાસેથી સૂચનો મંગાવાયા

Image
કોરોના ઈન્ડિયા /  1,65,352 કેસ;ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન લંબાવવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી, 31 મે અગાઉ રાજ્યો પાસેથી સૂચનો મંગાવાયા ફાઇલ ફોટો   નવી દિલ્હી:   દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,65, 000 થયો છે અને 4,711લોકોએ જીવ ગુમાવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે લોકડાઉન વધારવા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.તેમ જ 31 મે સુધીમાં તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. Advertisements     દેશભરમાં સારવાર બાદ 67,926 લોકો સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 56,948 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીં 1,897 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 18,545 લોકો સંક્રમિત થયા છે અને 136 લોકોએ જીવ ગુમાવ્યા છે.    આ તરફ હવે 15,257 સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે આવી ગયું છે અહીં 303 લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવેએ 12 મેથી શરૂ થયેલી રાજધાની રુટની 30 વિશેષ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30થી વધારી 120 દિવસ કર્યો છે.  આ ઉપરાંત 1 જૂનથી ચાલનારી 200 ટ્રેનોમાં પાર્સલ અને લગેજ બુકિંગ પણ શરૂ કરવા...

આજની સભામાં એજન્ડા હજી સુધી મળ્યા નથી..એકટ મુજબ સભા ના 7 દિવસ પહેલા ફરજિયાત પહોંચાડવા અને લેખિતમાં સભાસદની સહી લેવી પડે...કહ્યું:-અમીબહેન રાવત

Image
આજની સભામાં એજન્ડા હજી સુધી મળ્યા નથી..એકટ મુજબ સભા ના 7 દિવસ પહેલા ફરજિયાત પહોંચાડવા અને લેખિતમાં સભાસદની સહી લેવી પડે...કહ્યું:- અમીબહેન રાવત આજની સભામાં એજન્ડા હજી સુધી મળ્યા નથી..એકટ મુજબ સભા ના 7 દિવસ પહેલા ફરજિયાત પહોંચાડવા અને લેખિતમાં સભાસદની સહી લેવી પડે...કહ્યું:-અમીબહેન રાવત  Advertisements   વડોદરા: વડોદરા મ્યુનિ. કાઉન્સિલર અમીબહેન  રાવત દ્વારા મેયરશ્રી જીગીશ શેઠને આજની સભામાં શહેરના હિતમાં પૂછેલા લેખિત પ્રશ્નો ને જાણી બુજી જવાબ ના આપવો પડે તે માટે સમાવ્યા નહિ..તે બાબતે ઉગ્ર રજુઆત કરી..સાથે અમી રાવતે ગંભીર આક્ષેપ કર્યો કે 7 દિવસ પહેલા સભાનો એજન્ડા ન મોકલાવી GPMC એકટનો ભંગ કર્યો  છે...  2 મહિના પછી ભાજપે કોરોનાનની મહામારી વચ્ચે કોર્પોરેશનની સામાન્ય સભા 1-કલાકમાં પતાવી દીધી...  મ્યુનિ.કાઉન્સિલર તરીકે મને 2મિનિટનો સમય આપ્યો જેનો મેં ખૂબ વિરોધ નોધાવ્યો.પણ શહેરમાં કોરોના અને  પ્રશ્નોની ચર્ચા 1કલાક એમાં પણ અન્ય બીનજરૂરી વિવાદ વાળી વાતો કરીને સમય વેડફી ગંભીર ચર્ચાથી દૂર રાખવામાં સફળ થયા   શ્રીમતિ અમી રાવતે ચર્ચા કરવા સભ...

સેનાની સફળતા / કાશ્મીરમાં ટળ્યો એક મોટો આતંકી હુમલો, પુલવામા જેવું ઘડ્યું હતું કાવતરું; અંતે ડિફ્યૂઝ કરાયો IED

Image
સેનાની સફળતા /  કાશ્મીરમાં ટળ્યો એક મોટો આતંકી હુમલો, પુલવામા જેવું ઘડ્યું હતું કાવતરું; અંતે ડિફ્યૂઝ કરાયો IED May 28, 2020   શ્રીનગર:   જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે. Kashmir Zone Police @KashmirPolice A major incident of a vehicle borne # IED blast is averted by the timely input and action by # Pulwama Police, CRPF and Army. IGP Kashmir @ JmuKmrPolice 879 08:21 AM - 28 મે, 2020 Twitter જાહેરાત માહિતી અને ગોપનીયતા 193 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે Advertisements    સૂત્રોના આધારે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેન...

કોરોના ઈન્ડિયા LIVE / 1,50,758 કેસ: લોકડાઉન બાદ પ્રથમ વખત કર્ણાટકમાં 1લી જૂનથી મંદિરો ખુલશે;આરોગ્ય સેતુથી દેશભરમાં 3 હજાર હોટ સ્ટોપની જાણ થઈ

Image
કોરોના ઈન્ડિયા LIVE /  1,50,758 કેસ: લોકડાઉન બાદ પ્રથમ વખત કર્ણાટકમાં 1લી જૂનથી મંદિરો ખુલશે;આરોગ્ય સેતુથી દેશભરમાં 3 હજાર હોટ સ્ટોપની જાણ થઈ નવી દિલ્હી:   કર્ણાટકમાં લોકડાઉનને લીધે છેલ્લા બે મહિનાથી બંધ તમામ મંદિર 1લી જૂનથી ખુલશે. રાજ્યમાં આશરે 34 હજાર મંદિરો છે. બુધવારથી 52 મંદિરોમાં ઓનલાઈન સેવા માટે બુકિંગ પણ શરૂ થઈ જશે. બીજી બાજુ કોરોના સંક્રમણ અંગે અપડેટ થવા તૈયાર કરવામાં આવેલા આરોગ્ય સેતુ એપથી દેશભરમાં 3 હજાર હોટ સ્પોટ અંગે જાણ થઈ છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે મંગળવારે કહ્યું કે આ એપને 15 દિવસમાં પાંચ કરોડ અને 40 દિવસમાં 10 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. Advertisements     ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે કહ્યું કે તે કોવિડ-19ના ઈલાજમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) ઉપયોગ જારી રહેશે. ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું- કાઉન્સિલે આ ટેબલેટને વધારે અસરકારક હોવાનું માલુમ પડ્યું હતું છે. તેની સાઈડ ઈફેક્ટ્સ પણ ઓછી જોવા મળી છે.આઈસીએમઆરનું નિવેદન એટલે માટે મહત્વનું છે કારણ કે એક દિવસ પહેલા ડબ્લ્યુએચઓએ કોરોના વાઈરસના ઈલાજ...

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો

Image
કોરોના ગુજરાત LIVE /  24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો Ⓜ️કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં સતત વધારો, રાજ્યમાં રીકવરી રેટ વધીને 48.13 ટકા થયો Ⓜ️ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 6 દિવસમાં એકપણ કેસ નહીં Ⓜ️અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7 કેસ Ⓜ️જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ Ⓜ️ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ Ⓜ️રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ Advertisements   અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ નોંધાયા છે. જ્યારે 29 દર્દીના મોત થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામા આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓના કેસ 14829 થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 905 થયો છે. જ્યારે કુલ 7137 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે. જિલ્લામાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા   રાજ્યમાં નવા નોંધ...