Posts

Showing posts from April, 2020

ભરૂચ: COVID-19 ની પોઝીટીવ કેસ મળી આવેલ ભરૂચ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.૨ માં આવેલ મુંડા ફળીયા, ઢાંગરાવાડ, નાના ડભોઈયાવાડ, ખાટકીવાડ, સૈયદવાડનો સમગ્ર વિસ્તાર COVID-19 Containment Area તરીકે જાહેર

Image
ભરૂચ: COVID-19 ની પોઝીટીવ કેસ મળી આવેલ ભરૂચ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.૨ માં આવેલ મુંડા ફળીયા, ઢાંગરાવાડ, નાના ડભોઈયાવાડ, ખાટકીવાડ, સૈયદવાડનો સમગ્ર વિસ્તાર COVID-19 Containment Area તરીકે જાહેર ભરૂચ: COVID-19 ની પોઝીટીવ કેસ મળી આવેલ ભરૂચ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.૨ માં આવેલ મુંડા ફળીયા, ઢાંગરાવાડ, નાના ડભોઈયાવાડ, ખાટકીવાડ, સૈયદવાડનો સમગ્ર વિસ્તાર COVID-19 Containment Area તરીકે જાહેર આ જાહેરનામુ તા.૨૮/૦૪/૨૦૨૦ થી તા.૧૧/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. Advertisements   B B K NEWS #manishkansara OWNER Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

સરપંચો સાથે ચર્ચા LIVE / વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Image
સરપંચો સાથે ચર્ચા LIVE /   વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે April 24, 2020   નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે દેશના તમામ સરપંચોની સાથે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વાતચીત કરી રહ્યાં છે. વડાપ્રધાને આ પ્રસંગે ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ લોન્ચ કરી છે. તેમાં પંચાયત સાથે જોડાયેલી તમામ માહિતી ઉપલબ્ધ છે. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ સર્જી છે. મહામારી એ બોધ આપ્યો છે કે દેશે હવે આત્મનિર્ભર બનવું પડશે . Advertisements   અપડેટ્સ Ⓜ️ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું Ⓜ️કોરોના સંકટનો સૌથી મોટો સંદેશ આત્મનિર્ભર થવું પડશેઃ મોદી Ⓜ️દેશ, રાજ્ય, જિલ્લા, ગામ દરેક સ્તરે આત્મનિર્ભર બનોઃ મોદી   કોરોનાએ કામ કરવાની રીત બદલી આજે જેમને સન્માન મળ્યું છે. વેબસાઈટ પર જઈને તેમની માહિતી પ્રાપ્ત કરો. કોરોનાએ આપણી કામ કરવાની રીતને બદલી છે. આ કારણે આ કાર્યક્રમ વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા કરવામાં આવી રહ્યો ...

આગ / ઘનકચરાના ઢગલામાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની પાંચ ટીમ ઘટનાસ્થળે

Image
આગ /  ઘનકચરાના ઢગલામાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની પાંચ ટીમ ઘટનાસ્થળે   વડોદરા:    ઘનકચરામાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા.  Advertisements આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. Breaking.. જામ્બુવાની લેન્ડ ફિલ સાઈટના કચરામાં લાગી પ્રચંડ આગ ..છેક માંજલપુર સુધી જ્વાળા દેખાઈ.. મેજર કોલ.. B B K NEWS #manishkansara OWNER Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

આજથી રાજ્યમાં કોરોના વાઈરસના અપડેટ આંકડા 24 કલાકના અંતરે જણાવવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી: જ્યંતિ રવિ

Image
આજથી રાજ્યમાં કોરોના વાઈરસના અપડેટ આંકડા 24 કલાકના અંતરે જણાવવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી: જ્યંતિ રવિ ગાંધીનગર:  આજથી રાજ્યમાં કોરોના વાઈરસના અપડેટ આંકડા 24 કલાકના અંતરે જણાવવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી.   પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.   મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.  ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે . B B K NEWS #manishkansara OWNER Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ આવતા કૂલ 12 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

Image
રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ આવતા કૂલ 12 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં  દોડધામ April 23, 2020 રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ આવતા કૂલ 12 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં  દોડધામ  Advertisements આજે 5 સેમ્પલ ના રિપોર્ટ આવ્યા ,જેમા એક  પોઝિટિવ અને 4 નેગેટિવ આવ્યાનો રિપોર્ટ  અગાઉના ડૂમખલ ગામની પોઝિટિવ 60વર્ષીય મહિલાની હાલત ગંભીર બનતા આરોગ્ય વિભાગે મહિલા ને વધુ સારવાર માટે ગોત્રીહોસ્પિટલ ખાતે  (વડોદરા )ખસેડાઈ એપેડેમિક ઓફિસર ડો .કશ્યપે કરી સત્તાવાર પુષ્ટિ  રિપોર્ટ: દીપક જગતાપ , રાજપીપળા B B K NEWS #manishkansara OWNER Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભરૂચ: ભરૂચમાં કોરોના પોઝિટિવ વાઇરસ દર્દી નું મોત. ભરૂચમાં પ્રથમ મૃત્યુ. 60 વર્ષીય મહિલાનું કોવિડ હોસ્પિટલમાં મોત. મૃતકનું નામ મહેમુના બેકરીવાલા. રહેવાસી મુંડા ફળિયું, ભરૂચ

Image
ભરૂચ: ભરૂચમાં કોરોના પોઝિટિવ વાઇરસ દર્દી નું મોત. ભરૂચમાં પ્રથમ મૃત્યુ. 60 વર્ષીય મહિલાનું કોવિડ હોસ્પિટલમાં મોત. મૃતકનું નામ મહેમુના બેકરીવાલા. રહેવાસી મુંડા ફળિયું, ભરૂચ  ભરૂચ: ભરૂચમાં કોરોના પોઝિટિવ વાઇરસ દર્દી નું મોત. ભરૂચમાં પ્રથમ મૃત્યુ. 60 વર્ષીય મહિલાનું કોવિડ હોસ્પિટલમાં મોત. મૃતકનું નામ મહેમુના બેકરીવાલા. રહેવાસી મુંડા ફળિયું, ભરૂચ. Advertisements   મૃતક મહેમુનાબહેન બેકરીવાલાની કેસ હિસ્ટ્રી   ભરૂચના COVID POSITIVE મહિલા પેશન્ટ એ ડાયાબિટીસ ના દર્દી હતા અને તેઓ શુક્રવારે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં તેમની તબિયત બગડતા  તેમને ભરૂચ ની જ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા . ત્યાંના તબીબો ને બગડતી હાલત અને covid ના લક્ષણો લાગતા covid 19 જયાબેન મોદી હોસ્પિટલ નો સંપર્ક કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર દાખલ કર્યા હતા જ્યાં તેમનાં covid ના ટેસ્ટ માટે ના સેમ્પલ લેવાયા હતા. પરંતુ શનિવારે રાત્રે તેમનું  COVID જયાબેન મોદી હોસ્પિટલ માં  નિધન થયું હતું. જે બાદ તેમનો COVID 19 ટેસ્ટ રિપોર્ટ રવિવારે બપોરે પોઝિટિવ આવ્યો હત...

ખુલાસો / વુહાન વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટની લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાનો અમેરિકી ચેનલનો દાવો

Image
ખુલાસો / વુહાન વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટની લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાનો અમેરિકી ચેનલનો દાવો વોશિંગ્ટન/બેઇજિંગ/પેરિસ: વિશ્વભરમાં દોઢ લાખથી વધુ લોકોને ભરખી જનારા કોરોના વાઇરસ અંગે એક નવો દાવો સામે આવ્યો છે. અમેરિકી ચેનલ ફોક્સ ન્યૂઝે દાવો કર્યો છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કામ કરનારી એક ઇન્ટર્નથી ભૂલમાં વાઇરસ લીક થઇ ગયો હતો. ચેનલે તે અંગે સ્પેશિયલ રિપોર્ટ પણ દેખાડ્યો. ત્યાર બાદ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આ દાવા અને તેની સાથે સંકળાયેલા મામલાની તપાસ કરાવવાની વાત કરી છે. ચેનલના રિપોર્ટરે કહ્યું કે ‘ઘણા સૂત્ર અમને કહી રહ્યા છે કે ભલે કોરોના વાઇરસ પ્રાકૃતિક હોય, પરંતુ વુહાનની વાયરોલોજી લેબથી નીકળ્યો છે. સુરક્ષા નિયમોનું પાલન નહીં કરવાને કારણે એક ઇન્ટર્ન સંક્રમિત થઇ ગઇ. તેના સંપર્કમાં આવી તેનો બોયફ્રેન્ડ સંક્રમિત થયો અને પછી આ વાઇરસ વેટ માર્કેટ પહોંચ્યું’ વાઇરસ ચામાચીડિયાથી મનુષ્યોમાં આવ્યો હોવાની વાત ફેલાઇ. પરંતુ તેનો પ્રથમ શિકાર લેબમાં કામ કરતી હતી. લેબમાં કામ કરતી ઇન્ટર્ન આ વાઇરસને લેબની બહાર ફેલાવવાના કારણે સૌથી પહેલાં પોતે સંક્રમિત થઇ ગઇ. Advertisements ચીને મા...

વાલીયા: આખા ગામને અગમચેતી રૂપે ગામના સરપંચ શ્રી તથા દત્તુભાઈ મહીડા તથા સરપંચના યુવાન કાર્યકરો દ્વારા ભેગા મળીને બે ટ્રેકટર સ્પ્રેયરની મદદથી સેનેટાઈઝર કરવામાં આવ્યું

Image
વાલીયા / આખા ગામને અગમચેતી રૂપે ગામના સરપંચ શ્રી તથા દત્તુભાઈ મહીડા તથા સરપંચના યુવાન કાર્યકરો દ્વારા ભેગા મળીને બે ટ્રેકટર સ્પ્રેયરની મદદથી સેનેટાઈઝર કરવામાં આવ્યું વાલીયા આખા ગામને અગમચેતી રૂપે ગામના સરપંચ શ્રી તથા દત્તુભાઈ મહીડા તથા સરપંચના યુવાન કાર્યકરો દ્વારા ભેગા મળીને બે ટ્રેકટર સ્પ્રેયરની મદદથી સેનેટાઈઝર કરવામાં આવ્યું       વાલિયા: ગઈકાલે વાલીયામાં રહેતી અંકિતા રાણા જલારામ સોસાયટી  એક્ષીસ બેંક વિસ્તાર તથા કિંજલ ગોહિલ સીલુડી ચોકડી રાધાકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીયા પીઆઇ વસાવા સાહેબ તથા મામલતદાર શ્રી ના અધિકારીઓએ સંપૂર્ણ વાલીયાને સીલ કરી કોઈ પણ લોકો લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરે એ રીતે દરેક રસ્તા ને બેરેકેટીંગ કરી એલર્ટ કરી લેવાથી વાલીયા ગામ લોકોને કોઈપણ કામ હોય ઘર બહાર ન નિકળવું તથા વોર્ડ વાઇઝ કોરોના વાઈરસના સાવચેતી રૂપે ક્લસ્ટર કન્ટેઈન્ટમેન્ટ સમિતિની રચના કરી મે જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી વાલીયાના જાહેર માગેઁ બંધ કરી જરૂરી સામાન ની વિતરણની વ્યવસ્થા સમિતિ દ્વારા કરવી જેથી વાલ...

કોરોના / ગુજરાત: રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ; રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 1100 થયા, રાજ્યમાં કુલ મૃત્યઆંક 41 થયો

Image
કોરોના / ગુજરાત: રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ; રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 1100 થયા, રાજ્યમાં કુલ મૃત્યઆંક 41 થયો ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના કેસ 1 હજારને પાર થઇ ચૂક્યા છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યના કુલ 1100 કેસમાંથી 82 ટકા કેસ માત્ર 3 શહેરમાં છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.  ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 17 એપ્રિલ સુધીમાં 1099 કેસ નોંધાઇ ચૂક્યા છે.  Advertisements 24 હજાર રેપિડ ટેસ્ટ કિટ દિલ્હીથી અમદાવાદ પહોંચી  ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી ...

વાલીયા પ્રભાત સહકારી જીન અનિશ્ચિત સમય માટે વાલીયા ની પરીસ્થિતી ને ધ્યાન માં લઇ ને હાલ પુરતું કપાસ લેવાનું બંધ કરવામાં આવેલ છે જણાવ્યું:- સંજયસિંહ મહિડાએ

Image
વાલીયા પ્રભાત સહકારી જીન અનિશ્ચિત સમય માટે વાલીયા ની પરીસ્થિતી ને ધ્યાન માં લઇ ને હાલ પુરતું કપાસ લેવાનું બંધ કરવામાં આવેલ છે જણાવ્યું:- સંજયસિંહ મહિડાએ વાલીયા પ્રભાત સહકારી જીન અનિશ્ચિત સમય માટે વાલીયા ની પરીસ્થિતી ને ધ્યાન માં લઇ ને હાલ પુરતું કપાસ લેવાનું બંધ કરવામાં આવેલ છે. જ્યારે ચાલું કરવામાં આવશે ત્યારે જાણ કરીશું. Advertisements       વાલિયા: વાલીયા પ્રભાત સહકારી જીન ના મેનેજર શ્રી સંજયસિંહ મહિડા એક અખબારી  નિવેદનમા જણાવે છે કે કોરોના વાઈરસ ના દેશમાં લોકડાઉન ની પરિસ્થિતિ ને લીધે છેલ્લા પચ્ચીસ દિવસ થી કપાસ ખરીદી બંધ હતી.      વાલીયા પ્રભાત જીન મા 13/11/2019થી વાલીયા મા ઓટોમેટીક પ્લાન્ટ હોવા થી એપીએમસી ના સંયુક્ત પ્રયાસ થી સીસીઆઇ સેન્ટર દ્વારા ભરૂચ જિલ્લાના કોઈ પણ ખેડૂત આ સીસીઆઇ મા પોતાનો ઉત્પાદન કરેલ કપાસ વેંચાણ કરી શકે છે આ પ્રભાત સહકારી જીન મા આ સીસીઆઇ સેન્ટર મા તા 13/11/2019 સુધી થી ખરીદી શરૂ કરતા  અંદાજીત છાસઠ હજાર કિવન્ટલ કપાસ ની ખરીદી ખેડૂતો ની કરવામાં આવી છે વાલીયા જીન ના સહકારી સંસ્થા ના બોડઁ પ્રમુખ શ્રી રાકેશકુમાર...

દિલીપસિંહ મહિડાને B B K NEWS તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના - શુભેચ્છાઓ પાઠવે છે

Image
દિલીપસિંહ મહિડાને B B K NEWS તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના - શુભેચ્છાઓ પાઠવે છે  વાલિયા / સોડગામ: આજરોજ વાલીયાનાં કમૅઠ અને સહકારી સંસ્થાનું હિત જેના હૃદયમાં છે એવાં દિલીપસિંહ મહિડાને B B K NEWS તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના - શુભેચ્છાઓ પાઠવે છે...! આપ ઉત્તરોઉતર પ્રગતિ કરો...એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.   🌷 🌷 Happy Birthday ! 🎂🎉🎊🎊🎈🎁 દિલિપસિંહ મહિડા ભાઈ ! નમસ્તે🙏!  God Bless Us Always🙌! B B K NEWS #manishkansara OWNER Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર થયો હોમ કોરોન્ટાઇન

Image
નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર થયો હોમ કોરોન્ટાઇન Ⓜ️નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર થયો હોમ કોરોન્ટાઇન Ⓜ️પરિવારનો યુવાન કોરોના પોઝિટિવઆવતા કાર્યવાહી Advertisements રાજપીપળા: નર્મદા જિલ્લામાં લોકડાઉનના 21 દિવસ દરમિયાન એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોંધાતા તંત્ર રાહત અનુભવતું હતું. પરંતુ 15 મી એપ્રિલે 2 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. બાદ 16 મીએ વહેલી સવારે નર્મદા જીલ્લાના અન્ય 7 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે. જો કે વહેલી સવારે એ તમામે તમામ 7 દર્દીઓને રાજપીપળા આયુર્વેદિક કોલેજની COVID-19 હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ગરુડેશ્વરના ખડગડા ગામના યુવાન કિરણ બાબરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કિરણ બાબર નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદનો સંબંધી થાય છે. કદાચ તેઓ એના સંપર્કમાં આવ્યા હોય તો એમને પણ કોઈ તકલીફ ન થાય એ માટે તેઓ કેવડિયા ખાતેના પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે હોમ કોરોન્ટાઇન કરી દેવાતા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર  હોમ કોરોન્ટાઇન થઇ ગયો હતો તસવીર રીપોર્ટ...

નર્મદા જિલ્લામાં કોરોનાના વધુ સાત કેસો વધતા નર્મદામાં કુલ 9 પોઝિટિવ કેસો નોંધાયા.

Image
નર્મદા જિલ્લામાં કોરોનાના વધુ સાત કેસો વધતા નર્મદામાં કુલ 9 પોઝિટિવ કેસો નોંધાયા . Ⓜ️નર્મદા જિલ્લામાં કોરોનાના વધુ સાત કેસો વધતા નર્મદામાં કુલ 9 પોઝિટિવ કેસો નોંધાયા. Ⓜ️નર્મદા કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી.  Ⓜ️નર્મદા જિલ્લો ગ્રીન ઝોનમાં થી ઓરેન્જ ઝોનમા  મુકાયો.  Ⓜ️મહારાષ્ટ્રની બોર્ડર ને સીલ કરાઇ, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી માસ્ક પહેરવાનું  ફરજિયાત કરાયું.  Ⓜ️ગરૂડેશ્વર તાલુકાના છ ગામોને બફર ઝોન જાહેર કરાયા.  Advertisements   રાજપીપળા: નર્મદા જિલ્લામાં 21 દિવસના લોકડાઉનમાં એક પણ પોઝિટિવ કેસ ન હતો અને નર્મદા જિલ્લો ગ્રીન ઝોનમાં હતું, પણ ગઈકાલે લોકડાઉનના બીજા તબક્કામાં નર્મદામાં બે પોઝીટીવ કેસો નોંધાયા બાદ, બીજા દિવસે આજે 15મી ના રોજ વધુ સાત કેસ પોઝિટિવ નોંધાયા હતા. નર્મદામાં માત્ર બે દિવસમાં કુલ નવ કેસો નોંધાતા નર્મદાનું આરોગ્ય તંત્ર દોડતું થઇ જવા પામ્યું હતું. જેમાં આજે નર્મદા કલેક્ટરે સત્તાવાર પોઝિટિવ કેસો ની પુષ્ટિ કરી હતી અને સત્તાવાર કોરોનાની છેલ્લી પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદામાં માસ સેમ્પલો લેવાનું શર...