કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો
કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો
- Ⓜ️કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં સતત વધારો, રાજ્યમાં રીકવરી રેટ વધીને 48.13 ટકા થયો
- Ⓜ️ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 6 દિવસમાં એકપણ કેસ નહીં
- Ⓜ️અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7 કેસ
- Ⓜ️જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ
- Ⓜ️ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ
- Ⓜ️રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ
Advertisements
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ નોંધાયા છે. જ્યારે 29 દર્દીના મોત થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામા આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓના કેસ 14829 થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 905 થયો છે. જ્યારે કુલ 7137 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે.
જિલ્લામાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 29 મોતમાંથી 23 અમદાવાદમાં જ્યારે ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1 મોત નોંધાયું છે.
છેલ્લા 28 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 29 મોતમાંથી 23 અમદાવાદમાં જ્યારે ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1 મોત નોંધાયું છે.
છેલ્લા 28 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
તારીખ
| કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
| 29 એપ્રિલ | 308 (250) |
| 30 એપ્રિલ | 313(249) |
| 1 મે | 326 (267) |
| 2 મે | 333 (250) |
| 3 મે | 374 (274) |
| 4 મે | 376 (259) |
| 5 મે | 441(349) |
| 6 મે | 380 (291) |
| 7 મે | 388 (275) |
| 8 મે | 390 (269) |
| 9 મે | 394(280) |
| 10 મે | 398 (278) |
| 11 મે | 347 (268) |
| 12 મે | 362 (267) |
| 13 મે | 364 (292) |
| 14 મે | 324 (265) |
| 15 મે | 340(261) |
| 16 મે | 348(264) |
| 17 મે | 391(276) |
| 18 મે | 366(263) |
| 19 મે | 395(262) |
| 20 મે | 398(271) |
| 21 મે | 371 (233) |
| 22 મે | 363(275) |
| 23 મે | 396(277) |
| 24 મે | 394(279) |
| 25 મે | 405(310) |
| 26 મે | 361(251) |
કુલ 14,468દર્દી, 888ના મોત અને 6636 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 10590 | 722 | 4187 |
| સુરત | 1351 | 62 | 931 |
| વડોદરા | 854 | 35 | 510 |
| ગાંધીનગર | 225 | 13 | 121 |
| ભાવનગર | 117 | 8 | 91 |
| બનાસકાંઠા | 99 | 4 | 78 |
| આણંદ | 93 | 10 | 77 |
| અરવલ્લી | 99 | 3 | 77 |
| રાજકોટ | 93 | 2 | 66 |
| મહેસાણા | 102 | 4 | 56 |
| પંચમહાલ | 77 | 6 | 67 |
| બોટાદ | 57 | 1 | 54 |
| મહીસાગર | 88 | 1 | 41 |
| પાટણ | 72 | 4 | 35 |
| ખેડા | 63 | 3 | 35 |
| સાબરકાંઠા | 89 | 3 | 20 |
| જામનગર | 47 | 2 | 31 |
| ભરૂચ | 37 | 3 | 28 |
| કચ્છ | 64 | 1 | 12 |
| દાહોદ | 36 | 0 | 18 |
| ગીર-સોમનાથ | 44 | 0 | 22 |
| છોટાઉદેપુર | 22 | 0 | 21 |
| વલસાડ | 20 | 1 | 5 |
| નર્મદા | 18 | 0 | 13 |
| દેવભૂમિ દ્વારકા | 12 | 0 | 11 |
| જૂનાગઢ | 26 | 0 | 8 |
| નવસારી | 16 | 0 | 8 |
| પોરબંદર | 7 | 0 | 4 |
| સુરેન્દ્રનગર | 25 | 0 | 3 |
| મોરબી | 3 | 0 | 2 |
| તાપી | 6 | 0 | 2 |
| ડાંગ | 2 | 0 | 2 |
| અમરેલી | 6 | 0 | 0 |
| અન્ય રાજ્ય | 8 | 0 | 0 |
| કુલ | 14,468 | 888 | 6636 |
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment