ભરૂચ વોર્ડ નંબર 7 ના રહીશો દ્વારા થાળી અને તાળી વગાડી અભિવાદન કરવામાં આવ્યું
ભરૂચ વોર્ડ નંબર 7 ના રહીશો દ્વારા થાળી અને તાળી વગાડી અભિવાદન કરવામાં આવ્યું
Advertisements
ભરૂચ: ભરૂચ વોર્ડ નંબર 7 ના રહીશો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ કરેલ #JantaCurfew ની અપીલનું સમર્થન કરીને કોરોના વાયરસ (Covid-19)ના રોગચાળાનો પ્રસાર અટકાવવા-કોરોના વાયરસ સામે જંગ લડતા તમામ ડોક્ટર્સ, નર્સ,મીડિયા,વહીવટીતંત્ર તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ/તબીબી કર્મચારીઓ/પોલીસ કર્મચારીઓ, વગેરે ને બિરદાવવા માટે થાળી અને તાળી વગાડવામાં આવી તેમના કાર્યને બિરદાવી અભિવાદન કર્યું હતું.B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment