ભરૂચ: કોરોના ઇફેક્ટ / ભૂખ્યા ને ભોજન
કોરોના ઇફેક્ટ / ભરૂચ: ભૂખ્યા ને ભોજન
ભરૂચ: આજ રોજ વોર્ડ - નં ૮ માં નગર સેવક મનહરભાઈ પરમાર, હેમાબેન પટેલ, જીગનેશભાઈ પટેલ અલ્પેશભાઇ પટેલ, મોહસીનભાઇ તથા સૌ કાર્યકર્તાની હાજરીમાં આશરે ૮૦૦ માણસ જમી શકે એટલા દાળભાતનું જમવાનું નીલકંઠ વાલ્મીકી નગર માતરીયા તળાવ તથા વસંતમીલ ની ચાલમાં આપવામાં આવ્યું.
Advertisements
B B K NEWS#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️








Comments
Post a Comment